આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાનો શક્તિશાળી માધ્યમ બની ગયું છે. “વન વગડો” ફેસબુક ગ્રુપ આ શક...
પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વૃક્ષોનું મહત્વ અતિમહત્વપૂર્ણ છે. “વન વગડો” ગ્રુપ પ્રેરણા થી બનેલ મિશન ગ્રીન બરોડા, મિશન ગ્રીન બોપલ, મિશન ગ્રીન નડિયાદ...
વૃક્ષારોપણ જેટલું જ મહત્વપૂર્ણ કાર્ય છે “બીજ રોપણ”. “વન વગડો” ગ્રુપ દ્વારા પ્રકૃતિને સહજ રીતે પુનઃસ્થાપિત કરવા માટે બીજ રોપણ અભિયાન ચલાવવામાં આવે છે....
“વન વગડો” ગ્રુપ દ્વારા નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છતા અભિયાન એક અનોખી પહેલ તરીકે આગળ વધી રહ્યું છે. પ્રકૃતિને માત્ર સમજવાની નહીં, પરંતુ તેને સાચવવાન...
“વન વગડો” ગ્રુપ દ્વારા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ બાળ...